



મુંબઈ હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. એ હુમલાના ચાર દિવસ અને એ ૧૬૯ નિર્દોષ લોકોના જીવ આજે આપણને ફરી યાદ આવ્યા છે. એ નિષ્ઠુર પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓને તો આપણે ઠાર માર્યા પણ એકમાત્ર બચી ગયેલ પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદી કસાબ છે. જેને પોતાનો ભારત સામે યુધ્ધે ચડવાનો ગુનો કબુલ કરી લીધો છે. છતાં આપણી સરકાર તેને ફાંસીના માંચડે ચડાવવાની રાહ જોઈ રહી છે.....!!!!!!
આવા આતંકવાદીઓને ફાંસીના માંચડે ચડાવવા માટે શીવ સેનાના બાલ ઠાકરે અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના રાજ ઠાકરેએ ભાષા-ભાષી, અને ગુંડાગીરી છોડી આવા આતંકવાદીઓને સજા થાય તે માટે આંદોલન કરવા જોઈએ....
મુસ્લિમ અને આતંકવાદ જાણે એકબીજાને સીધો સબંધ હોય તેમ જ્યાં-જ્યાં નાના-મોટા આતંકવાદી હુમલા થયા છે. ત્યાં ત્યાં મુસ્લિમ આતંકવાદીનો જ સીધો કે આડકતરી રીતે હાથ હોય છે. જેમ કે મુંબઈ હુમલામાં લખવી, કસાબ, ડેવીડ હેડલી, જેઓ પાકિસ્તાની મુસ્લિમ છે. આમદાવાદ બ્લાસ્ટમાં પણ મુસ્લિમ આતંકવાદીઓનો હાથ હતો. સાંસદ પરનો હુમલો જેમાં અફઝલ ગુરુ જેને ફાંસી આપવામાં નથી આવતી... અમેરિકન વર્લ્ડટ્રેડ સેન્ટર જેમાં બિન લાદેન આવા અનેક પાકિસ્તાની મુસ્લિમ સગંઠનો અને અમુક ભારતમાં રહીને ભારતનું ખાઈને આતંકવાદીઓને સાથ સહકાર આપે છે. અને ભારતમાં આતંક મચાવવામાં મદદ કરે છે......
વંદે માતરમ્....... વંદે માતરમ્....... વંદે માતરમ્......
No comments:
Post a Comment